જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર વિપુલભાઈ કડવાભાઈ ડોબરીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર લલીતભાઈ કાનાભાઈ પબાણી નું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત આજ રોજ તેમના વારસદાર રીટાબેન વિપુલભાઈ ડોબરીયા તથા જેન્તીભાઈ કાનાભાઈ પબાણી ને રૂપિયા:૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ

